રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી -Provisional Merit List(PML)...
💥Breking news💥
*રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી - ૨૦૨૪ અન્વયે Provisional Merit List(PML) તા. ૦૨/૦૧/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારો તા.૦૩/૦૧/૨૦૨૫ અને તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વાંધા અરજી રજૂ કરી શકશે. તેમજ જૂના શિક્ષકની વિભાગવાર, જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે...*
Call letters download completed🙏
Recruitment Update : interview call letter download is started. Please visit gserc.in for more details – COS
આચાર્ય ભારતીય અંતર્ગત ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી વિઝીટ કરીને તમારા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.👏
*રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અન્વયે ઇન્ટરવ્યુ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ છે. આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.*
આચાર્ય ભરતી યથાવત છે.
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કોલ લેટર તારીખ 31/12/2025 થી ડાઉન📌૫૫૦૦ શાળામાં એક હજાર આચાર્યની ભરતી અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી.
📌 આચાર્યની ભરતી પ્રકિયા 3/1/25 થી 12/2/25 સુધીમાં યોજાશે.
📌ધોરણ 9થી12 માં જુના શિક્ષકોની ભરતી જાન્યુઆરીમાં પૂરી થશે.
નોંધ:- *TET/TAT ઉમેદવાર શાંત રહેશે તો હજુ જૂન જુલાઈ મહિના સુધી પહોંચી શકે છે.*✍️

